Browsing: Navratri festival 2019

ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના,…

ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન…

ગરબોએ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી…

સ્ક્રીન, હેર તેમજ વજનનું સંતુલન જાળવવા પૌષ્ટિક ખોરાક તેમજ ૪ થી ૫ લિટર પાણી પીવું જરૂરી: ડો. માહી ખેતિયા હાલ નવરાત્રિ આડે માત્ર ગણતરીના જ દિવસો…

૨૯ સપ્ટે. થી ૯ ઓકટો. દરમિયાન પારીજાત પાર્ટી પ્લોટ ખાતે રાસોત્સવ પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને નામાંકિત કલાકારો ખલૈયાઓને ડોલાવશે નિ:શુલ્ક…

નાટય શો, ફિલ્મ શો, પ્રવાસ, કનૈયાનદં રાસોત્સવ, ગોપી રાસોત્સવ, સર્વરોગ નિદાન કેમ્પ, પંચામૃત કાર્યક્રમ સહિતના કાર્યક્રમોની વણઝાર કેનાલ રોડ ઉપર આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવીટી સેન્ટરનો…