Browsing: Nirmala Sitharaman

વિવિધ કેસો સેટલ થયા બાદ બાકી રહેતા ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ૧૫મી જાન્યુઆરી સુધી ભરવાની આપી છુટ દેશના નાણા મંત્રાલય દ્વારા ઘણી ખરી એવી યોજનાઓ અમલી બનાવવામાં…

વ્યાજદર અને ફૂગાવામાં તાલમેલ મિલાવી કરદાતાઓની આવક સાથે ખરીદ શક્તિ વધારવા તરફ પણ કેન્દ્ર સરકારનું લક્ષ્ય ભારતીય ર્અતંત્ર મંદીમાં હોવાનું નિષ્ણાંતો અવાર-નવાર કહી રહ્યાં હતા. દરમિયાન…

નાણા પ્રધાન નિર્મલા સીતારમન અને મજદૂર સંગઠનો વચ્ચે કેન્દ્રીય બજેટને લઈ બેઠક મળી મોદી સરકારના બજેટ જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાણા પ્રધાન…

આંતર માળખાકિય યોજનાઓ અને અર્થતંત્રમાં પ્રાણ પુરવા સરકારે કમરકસી: જરૂરીયાતવાળી તમામ ચીજ-વસ્તુઓમાં જીએસટી દર ઘટાડાશે હાલ ભારત દેશ અત્યંત આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે…

સામાન્ય બજેટમાં કોઇપણ પ્રકારના સરચાર્જ કરતુ ભારણ નહીં લગાવાય શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં સુધારા ખરડો લવાશે અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર મસમોટા આર્થિક સુધારા તરફ વળી રહી…

પ્રથમ તબક્કામાં ૩ થી ૭ ઓક્ટો. વચ્ચે ૨૦૦ જિલ્લામાં જ્યારે બીજા તબક્કામાં ૧૧ ઓક્ટો. બાદ બાકીના ૨૦૦ જિલ્લાઓમાં ‘લોન મેળા’ યોજાશે છેલ્લા થોડા સમયી સુસુપ્ત અવસમાં…

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારામને  મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત…