Browsing: P. Dheerajmuni

‘શત્રુના ઘરે ન જવું’ એમ નીતિ કહે અને ‘શત્રુને મિત્ર બનાવીને જીવવું’ એમ પ્રીતિ કહે છે. સંસારી નીતિને અનુસરે છે. જ્યારે સાધક પ્રીતિને અનુસરે છે. પર્વાધિરાજ…

સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે: તોડો રાગને દ્વેષ, એ છે પર્યુષણનો ઉપદેશ મંત્રમાં નવકારમંત્ર મોટો છે. દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણી રત્ન મોટું છે.…