- વરસાદની મોસમમાં કેટલી વાર ચહેરો ધોવો? સાચી રીત જાણી લો
- આજે શ્રાવણ માસની કાલાષ્ટમી, જાણો શુભ સમય,અને પૂજા પદ્ધતિ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક
politics
રાજસ્થાન કોંગ્રેસે વિદ્રોહી ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સમર્થિત ધારાસભ્યોની વિરૂદ્ધ આકરી કાર્યવાહીનો નિર્ણય લેવાયો. કોંગ્રેસે ધારાસભ્ય દળની બેઠકમાં વિદ્રોહી ધારાસભ્યોની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ પસાર…
પાયલોટના બળવાથી પોતાની ખુરશી ડગમગતા મુખ્યમંત્રી ગેહલોતે પાર્ટીના ધારાસભ્યોને વ્હીપ આપીને બેઠક બોલાવી: ગેહલોત અને પાયલોટનું ભાવિ આજે નકકી થશે દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં…
ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ, 1901ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે…
ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી…
શિવરાજની જૂની ટીમમાંથી ગોપાલ ભાર્ગવ, ભુપેન્દ્રસિંહ, યશોધરા રાજે અને વિશ્ર્વાસ સારંગ મંત્રી: સિંધિયા સમર્થક ગ્રુપ પણ ફાવી ગયું મઘ્યપ્રદેશમાં કોંગ્રેસની ‘કમલ’સરકારનું ‘મહારાજા’જયોતિરાદિત્ય સિંધિયાના બળવા બાદ પતન…
આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રભીખુભાઇ દલસાણીયપસ્થિત રહ્યા આગામી સમયમાં યોજાનાર વિધાનસભા આઠ બેઠકોની પેટા ચૂંટણીઓ…
કોંગ્રેસ છોડનારા 5 કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં મુખ્યત્ત્વે સ્થાનિક સ્વરાજની…
જે રાષ્ટ્રના સુકાનીઓ રાષ્ટ્રનાં કરતાં રાજગાદીને સર્વોપરી માને અને પ્રજાનાં હિતોને ઠોકરે મારે એ દેશનું અધ:પતન થયા વિના રહેતું નથી; એની પ્રતીતિ થવાની હોય એમ આપણા…
સત્તારૂઢ જેડીયુ-ભાજપ સામે વિપક્ષોનું મહાગઠ્ઠબંધન કરવા કોંગ્રેસના પ્રયાસો યથાવત: કોંગ્રેસે જીતનરામ માંઝીને મનાવવા બેઠક યોજી બિહારમાં સત્તારૂઢ નીતીશ સરકારનો કાર્યકાળ આગામી ર૯મી નવેમ્બરે પૂર્ણ થનારો છે.…
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં બપોરે કમલમ્ ખાતે કોંગ્રેસનો સાથ છોડનાર પાંચ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જીતુભાઈ ચૌધરી કેસરીયો…
© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.