politics

જમીન કૌભાંડમાં કુંવરજી બાવળીયાની ધરપકડના વિરોધમાં કલેકટરને રજુઆત વેળાએ સરકારી મિલકતને તત્કાલીન પાંચ ધારાસભ્ય સહિત ૧૭૯ સામે ગુનો નોંધાયો’તો: વિઠ્ઠલભાઇ રાદડીયા અને પોપટભાઇ જીજરીયા સહિત નવ…

કોંગ્રેસ અને સેનાનું સાથે બેસવું લોકશાહીની પરિપક્વતા? બે વિરોધી વિચારધારાવાળી પાર્ટીઓને સાથે બેસાડનારા શરદ પવારે દેશના રાજકારણને નવી દિશા આપી ઉઘ્ધવ સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે…

આવતીકાલે સાંજે પાંચ વાગ્યા બાદ ફડણવિસ સરકારને બહુમતિ સાબિત કરવાનો સુપ્રીમ કોર્ટનો હુકમ: શપથવિધિ કરાવનારા પ્રોટેમ સ્પીકર જ બહુમતિ પરિક્ષણ કરશે: બહુમતિ પરિક્ષણ માટે જાહેર મતદાન…

રાજકારણના એપી સેન્ટર મહારાષ્ટ્રમાં રાજભવનમાં સવારે આઠ વાગ્યે યોજાયેલા સાદા સમારંભમાં રાજ્યપાલ કેશ્યારીએ મુખ્યમંત્રીપદે દેવેન્દ્ર ફડણવીસને જ્યારે ઉપમુખ્યમંત્રી પદે અજીત પવારને શપથ લેવડાવ્યા: ભાજપ અને એનસીપીની…

શિવસેના સાથે ગઠ્ઠબંધન કરે તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું નામોનિશાન નીકળી જવાની ચેતવણી આપતા સંજય નિરૂપમ દેશના રાજકીય, સામાજીક અને ધાર્મિક ચળવળનું કેન્દ્ર બિંદુ ગણાતા મહારાષ્ટ્રમાં થતા બદલાવોની…

સોનિયા સાથેની મુલાકાત બાદ પવારે જણાવ્યું કે તેમને મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર રચવા કોઈ જ ચર્ચા કરી નથી !: એનસીપી ભાજપની વધતી રાજકીય નિકટતાથી નવા સમીકરણો…

રિઝર્વ બેન્ક અને ચૂંટણીપંચના વિરોધ છતાં ‘ચૂંટણી બોન્ડ’ને અપાયેલી મંજૂરી સામે મોદી સરકાર સામે આક્ષેપોનો મારો કરતી કોંગ્રેસ દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા કોંગ્રેસનો સમગ્ર…

અંદર અંદર ડંખ માર્યા કરવાનું રાજકારણ છોડીને રાજકીય પક્ષો અને નેતાઓ એક સંપ થવા જેટલી દેશ ભકિત નહિ દાખવે ત્યાં સુધી લડખડાતી લોકશાહી અને આર્થિક સ્વાતંત્ર્ય…

વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના 19 દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ ચાલી અને અંતે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. શિવસેના કે એનસીપી એકમેકના…

સ્વ.ઇન્દિરા ગાંધી રજવાડાઓના વિશેષાધિકારો પૂર્ણ કર્યા હતા તેમ મોદી સરકારે ગાંધી પરિવારના વિશેષાધિકારો ઓછા કર્યા પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધી દેશના પૂર્વ રજવાડાઓના વિશેષાધિકાર અને ઠાઠમાઠ પૂર્ણવિરામ…