Browsing: porbandar

પોરબંદર ચોપાટી ખાતે આયોજિત ચકડોળ વગરના નીરસ જન્માષ્ટમીના લોકમેળા ને ધંધાર્થીઓના લાભાર્થે એક દિવસ લંબાવવામાં આવ્યો છે. આજે જીલ્લા કલેકટરે લોકમેળો એક દિવસ લંબાયો હોવાની જાહેરાત…

ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગામના લોકો અને ખેડુતોને સાથે રાખી પીજીવીસીએલની મુલાકાત લીધી પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાની અંદર આવતા દરિયાઇ પટ્ટીના તેમજ ઘેડ વિસ્તાર ના ગામડાઓ જેમ…

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશાળ 3 કરોડ ને 98 લાખના ખર્ચે 30 બેડની સરકારી હોસ્પિટલ બનાવામાં આવશે તેનું આજ…

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને દેવી ચિત્રલેખાજીએ પણ ર્માં ખોડલના દર્શન કર્યા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અનેભાગવત કથાકાર દેવી ચીત્રલેખાજીએ ખોડલધામ મંદિરે…

સગાઇ થાય તે પૂર્વે હત્યા થતા પરિવારમાં આક્રંદ: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયાનું ખુલ્યું: એલસીબીએ એકની કરી અટકાયત પોરબંદર નજીક આવેલા કુછડી ગામની…

કોટડા ગેંગના સુત્રધાર માલદે રામાના પુત્ર સહિત પંદર જેટલા શખ્સોએ મચાવ્યો આંતક હત્યાની કોશિશનો ગુનો નોંધી કુખ્યાત શખ્સોને ઝડપી લેવા પોલીસની દોડધામ રાજકોટમાં વીસી પ્રકરણ સમયે…

ઠેક-ઠેકાણેથી ભાવિકોનો જનસેલાબ દિવ્ય વાતાવરણનો લ્હાવો લેવા પહોંચ્યું હતું રાજકોટ:માધવપુરના માધવ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનું અનેરૂ મહત્વ છે. જેને લઈ માધવપુરમાં પરંપરાગત લોકમેળાનું પાંચ…

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો રંગેચંગે ઉજવાયો વિવાહ મહોત્સવ માધવપુરના મેળામાં માનવ મેદની ઉમટી: રંગમંચ પરથી લોક કલાકારોએ લોકોને કરાવ્યો જલ્સો: ધર્મોત્સવનો લાખો ભાવિકોએ લ્હાવો લીધો: આજે…

  પોરબંદરના માધવપુર ઘેડ ખાતે રામનવમીથી તેરસ સુધી ચાલનાર ભાતીગણ લોક મેળાનો રવિવારથી પ્રારંભ થઇ ચૂકયો છે. રૂક્ષ્મણી અને ભગવાન શ્રીકૃષ્ણના  વિવાહ અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાતના…

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે આજ રોજ રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણને રૂક્ષમણી વિવાહ નિમતે ભવ્ય ભરતી ગળ લોક મેળા નો પ્રારંભ થયો. આ ભવ્ય ભારતીગળ લોક મેળો રામનવમી…