Browsing: Pransala

રાષ્ટ્રકથા શિબીરમાં રાજનીતિજ્ઞો, અર્થશાસ્ત્રીઓ, ન્યાયવિદો, સમાજશાસ્ત્રી, પર્યાવરણવિદો, શિણશાસ્ત્રીઓ સહિતના રાષ્ટ્રીય સ્તરના બૌદ્ધિકો શિબીરાર્થીઓને માર્ગદર્શન આપવા પધારશે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી દ્વારા તા.…

આપનું વ્યકિતત્વ આદર્શ સ્થાપિત કરો, અન્યાય-અત્યાચારનો સામનો કરો: ધર્મબંધુજી, જય જવાન, જય વિજ્ઞાન શિબિર દરમિયાન ટોચના ચાર વૈજ્ઞાનિકો, લશ્કરની ત્રણેય પાંખ અને પેરા મિલિટરી ફોર્સની મોજુદગી…

પ્રાંસલા શિબિરના ટેન્ટમાં ભિષણ આગ: ૩ કિશોરીઓના મોત જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, એસ.પી.અંતરીપ સુદ, ધારાસભ્ય લલિત વસોયા સહિતના ઘટના સ્થળે દોડી ગયા: રાષ્ટ્રકથા શિબિરની પૂર્ણાહુતીની જાહેરાત…

એક જુથ થઈને દેશના વિકાસમાં સહભાગી થાવ: કર્નલ અભિષેક શ્રીવાસ્તવ ડિપ્લેમેટસ, બ્યુરોકેટસ અને રાજકારણીઓને એકઠા કરી વિદ્યાર્થીઓના દેશભક્તિનો સંચાર કરવાનો અનન્ય પ્રયાસ: પ્રકાશસિંગ પ્રાંસલા ખાતે ૨૦મી…