Browsing: Print Media

શ્રી સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વર્ષે ૧ કરોડે પહોંચી છે તેમજ કોરોના વૈશ્વીક મહામારી બાદ યાત્રીકોની સંખ્યામાં ખુબ વધારો થયેલ છે. યાત્રીકોની સંખ્યાના વધારાને ધ્યાનમાં રાખી…

સમયને બદલાતા વાર નથી લાગતી અને સમય સાથે બદલાઇ ન શકનારને બજારમાંથી ફેંકાઇ જતા વાર નથી લાગતી! નોકિયા અને કોડાક જેવા ઉદાહરણો ટાંકવાને બદલે મૂળ…

લોકડાઉનના કારણે અર્થતંત્ર માંદગીના બિછાને પહોંચી જવાથી અખબારી ઉદ્યોગને રૂ. ૧૫૦૦૦ કરોડના નુકશાનની સંભાવના વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને ભારતમાં ફેલાતું રોકવા કેન્દ્ર સરકાર દ્વારા…

ન્યુઝપ્રિન્ટમાં કસ્ટમ ડયુટી નાબુદ કરવા, બે વર્ષ સુધી કરમુકિત અને જાહેરાતોમાં ભાવ વધારા ઉપરાંત માત્રામાં વધારો કરીને અખબારી જગતને સહાય કરવા અનુરોધ કરાયો દેશભરમાં ફેલાયેલા કોરોના…