Browsing: rajkot

રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફના જણાવ્યા અનુસાર પખવાડિયાના…

જૈન, વૈષ્ણવ, લુહાણા, પંજાબી, મહારાષ્ટ્રીયન, બેંગોલી, રાજસ્થાની આદિ જૈન અને જૈનેત્તર જ્ઞાતિના દેશ વિદેશના હજારો ભાવિકોના હદયમાં ગૂરૂ સ્વરૂપના પરમ પૂજનીય સ્થાન પર બિરાજી રહેલા રાષ્ટ્રસંત…

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી ઉદ્યોગકાર આલમમાં હર્ષની લાગણી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અમદાવાદની સંઘર્ષમય કારોબારી ચૂંટણીમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ ડાયરેકટરતરીકે બીન હરીફ ચૂંટાઈ…

તંત્રની લાપરવાહીથી કોરોના બોંમ્બ ફૂટવાનું કાઉન્ટડાઉન શરૂ… હવે સિવિલને તો ભગવાન જ બચાવે!!! જ્યા કોરોનાની સારવાર થાય છે તે સિવિલ હોસ્પિટલ જ ઘણીધોરી વગરની હાલતમાં છે.…

મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં માધવપ્રિય સ્વામીજી દક્ષિણ ગુજરાત ઝોનની અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં લોકસાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડ સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…

ન્યારા સબસે પ્યારા સુત્રને સાર્થક કરતા આશ્રમના ર્જીણોઘ્ધારમાં આર્થિક અથવા માલ-સામાનનો સહયોગ કરવા અપીલ મહાન સંત રણછોડદાસજી બાપુની તપોભૂમિમાં ન્યારા સબસે પ્યારા સુત્રને સાર્થક કરતા ન્યારા…

કોઇપણ  મુશ્કેલી આપણને શકિતશાળી અને કંઇક  શીખવવા માટે જ સર્જાય છે. ત્યારે અત્યારના સમયમાં પોઝિટીવ રહેવા સારા પુસ્તકોનું વાંચન અને સંગીત ખુબ ફાયદાકારક બને છે. પ્રશ્ન:-…

કોરોનાનો કહેર જારી: બપોરે સુધીમાં વધુ ૪૮ કેસ: કુલ કેસ ૫ હજારની નજીક રાજકોટ મહાનગરપાલિકાની  ટાઉન પ્લાનિંગ શાખામાં કોરોના ત્રાટક્યો છે.એટીપી, સર્વેયર અને ઇજનેરને કોરોના  વળગ્યો…

સરગમ ક્લબ, બ્રહ્માકુમારીઝ, સ્વામિનારાયણ ગુરુકુળ, ઇસ્કોન મંદિર અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય રથ ચાલુ કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાને શહેરની જુદીજુદી સામાજિક સંસ્થાઓનો ઉમદા સહયોગ પ્રાપ્ત…

બર્થડે કેક કાપતી વખતે વૃધ્ધે દેકારો કરવાની ના પાડી હોઇ મનદુ:ખ સર્જાયું હતું : શુક્રવારે ફરી માથાકૂટ થતા એકા બીજા પર ધોકા-છરી-પાઇપથી હુમલો અને પથ્થરમારો કર્યો…