Browsing: rajkot

મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને સિનિયર ધારાસભ્યો ગૃહમાં બેસશે, બાકીના ૭૯ ધારાસભ્યોને ગેલેરીમાં બેસવું પડશે : મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ…

રાજકોટ ડિવિઝન દ્વારા તાજેતરમાં શરૂ થયેલા અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘સ્વચ્છતા પખવાડીયા’ અંતર્ગત સ્વચ્છતા સંબંધી વિવિધ ગતિવિધિઓનું લગાતાર આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના…

ચાર એસપી હોમ આઇસોલેટ થયા : સંપર્કમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ ક્વોરન્ટાઇન થયા કોરોના સામેની જંગમાં આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર જ ખરા અર્થમાં વોરિયર્સની ભૂમિકા ભજવી…

વીજળીના શુલ્કમાં લાંબા સમય માટે ભાવબાંધણું કરવાની પોલિસીથી ખાનગી કંપનીઓ ચિંતામાં અગાઉ લોકડાઉનમાં મોટા વિજબિલથી વિજગ્રાહકોમાં મચેલા ઉહાપોહ બાદ સરકાર હવે વીજગ્રાહકોને ફાયદો  કરાવવા કસી રહી…

મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ: વળતર ચૂકવવા માંગ જસદણ વીછીંયા તાલુકામાં રાત્રીના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવન તાળવે…

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોનો સર્વે કરવા કલેકટરને પત્ર રૂપાણી સરકાર દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સહાય પેકેજ જાહેર થાય…

હત્યા અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા વિકૃત શખ્સે દુષ્કર્મના ઇરાદે હત્યા કર્યાની કબુલાત શહેરના વાવડી વિસ્તારમાં આવેલા વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારની…

ઈ.સ.૧૯૭૦ના દાયકામાં કોંગ્રેસ સરકારે એક ‘એપીએમસી એકટ’ નામનો કાયદો પસાર કર્યો હતો, જે ખેડૂતો માટે કેટલો લાભદાયી તે અંગે ઈરફાન અહેમદનો અભિપ્રાય ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય…

ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર પંડિતજીની રપમીએ જન્મજયંતિ પંડિત દિનદયાળ ઉપાઘ્યાયજી એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ટ સંગઠનકર્તા હતા. તેઓ ભારતીય જનસંઘના અઘ્યક્ષ હતા. તેમણે ભારતની સનાતન…