Browsing: rajkot

પિતાનું વાત્સલ્ય  અવિસ્મરણીય સ્મરણ બાળપણમાં એકવાર પિતાજીએ મને સખત શિક્ષા કરી હતી. મારની પીડા તો હું ભૂલી ગયો છું, પણ મારનું કારણ મને આજેય યાદ છે.…

ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠિયા એક-એક લાખનો ચેક મુખ્યમંત્રી સહાયતા નિધિમાં અર્પણ કરશે કોરોનાના કહેર સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની…

વિવિધ વિસ્તારોમાં જઇ લોકોને હજારો ફુડ પેકેટનું વિતરણ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાવચેતીના પગલાના ભાગરુપે દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. તયારે રાજકોટમાં ક્રિષ્ના…

શહેરમાં જરૂરિયાતમંદ લોકોને ટિફીન સેવા પણ પહોંચાડવામાં મદદરૂપ થઇ સંસ્થા કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે હાલ પુરા દેશમાં ૨૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવેલુ છે, ત્યારે…

‘સો ગયા યે જહાં, સો ગયા આસમાન’ ગીતની પંક્તિઓ સુમસામ રસ્તાઓ નિહાળી મુખેથી આપો આપ સરી પડે છે. લોકડાઉન દરમિયાન શહેરના માર્ગો પર છવાયેલો સન્નાટો એક…

સલામ છે… સલામ છે…. નવયુવાન ઓમ દવેની સાથે સમગ્ર ટીમે નિ:શુલ્ક ગીતની રચના કરી ફરજ બજાવી રહેલા તમામ કર્મીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા સમગ્ર વિશ્ર્વમાં જે રીતે…

અતિવૃષ્ટ, કમોસમી અને કોરોનાથી જગતનો તાત મુંઝાયો: સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદના ખેડૂતોની વહારે વિશ્ર્વ વ્યાપી કોરોનાના વાયરસને અથવા વડાપ્રધાન મોદી દ્વારા તા.૧૪ એપ્રિલ સુધી દેશભરમાં…

લોકડાઉન સમયે સંદેશા વ્યવહાર અતિ મહત્વનું ભારતીય ટેલીકોમ નિયમન સત્તા મંડળ (ટ્રાય)એ દેશની તમામ ટેલીકોમ કંપનીઓને પોતાના પ્રિપેઈડ પ્લાનની મુદત વધારી દેવા આદેશ કર્યો છે. દેશમાં…

છારોડી અને રીબડામાં ગુરૂકુળના સંતો દ્વારા હજારો લોકો માટે દૈનિક ભોજનની વ્યવસ્થા કરાઈ ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને  લોકડાઉનને લીધે હજારો…

સંસ્થાની સેવા પ્રવૃતિમાં દાતાઓને સહયોગ આપવા અપીલ માનવ કલ્યાણ મંડળનાં ગોવિંદભાઇ વરમોરા, મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, સૌલેશભાઇ ગોવાણિ, નાથાભાઇ કાલરિયા, નિલેશભાઇ જોબનપુત્રા, પારૂલબેન જોબનપુત્રા, વિભાબેન મેરજા…