અમદાવાદ : 2 તળાવોની કરાશે કાયાપલટ, બંનેમાં હશે એક નાનો ટાપુ ..! ગુજરાતના અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોને ઊંડા અને પુનઃસ્થાપિત કરવાની પહેલના ભાગ રૂપે હૈબતપુર અને…
Redevelopment
ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુર કરતા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં…
અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યની કરી સમીક્ષા રાજ્યનું સૌથી મોટું અને વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન બનવા જઈ રહ્યું છે અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન એક…
મુંબઈ ભારતમાં સૌથી જૂના મકાનોના સ્ટોકમાંનું એક છે, જેમાં 50-60 વર્ષથી વધુ જૂની ઘણી ઇમારતોને માળખાકીય અપગ્રેડની જરૂર છે. સ્વ-પુનઃવિકાસ અને ક્લસ્ટર પુનર્વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારના…
ગુજરાત: સૌથી જૂના રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટની ફેઝ-1ની કામગીરી શરૂ: મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં હશે 16 માળ અમદાવાદ, ગુજરાતના સૌથી જૂના કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના તબક્કા-1નું કામ શરૂ…
રિડેવલોપમેન્ટની રેલવે ડીઆરએમએ મુલાકાત લીધી હતી અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટની કામગીરીની રેલવે ડીઆરએમએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાલપુર રેલવે સ્ટેશનમાં વિવિધ…
443 કરોડનું કામ સાત ટકા ઓછા દરે લેવામાં આવ્યું છે પશ્ચિમ રેલવેએ ઈન્દોર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ અમદાવાદની મોન્ટેકાર્લો કંપનીને સોંપવાનો નિર્ણય કર્યો છે. અંતિમ…
અસારવાથી કાલુપુર સુધીનો 5 કિલોમીટરનો રેલવે ટ્રેક આવી સ્થિતિમાં કાલુપુર સ્ટેશને કોઈ નવી ટ્રેન લઈ જવામાં આવી રહી નથી. આગામી કેટલાક મહિનામાં આ કામ પૂર્ણ થવાની…
રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા…
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાન ધારકોને રાહત: ફ્લેટ પ્રકારના મકાનોના કિસ્સામાં અનઅધિકૃત બાંધકામની વપરાશ…