Browsing: Research

બિલાડી શા માટે માણસોને ચાટે છે તે અંગે વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ લોકપ્રિય સિદ્ધાંતો આપવામાં આવી છે, પરંતુ આ સિદ્ધાંત 100 ટકા સાચો નથી. આ ત્રણ સિદ્ધાંતો…

 માનવ પૂર્વજોની પૂંછડી  ગાયબ થવા માટેનું રહસ્ય ઉકેલાયું… સંશોધનમાં મોટો ઘટસ્ફોટ Offbeat : શું મનુષ્યના પૂર્વજો વાંદરાઓ હતા? શું માનવ પૂર્વજોની પૂંછડીઓ લાંબી હતી? શું થયું…

સમિતિએ સંશોધન બજેટના 5.38%થી વધારીને 8-10% કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો નેશનલ ન્યૂઝ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની કામગીરી પરના એક રિપોર્ટમાં સમિતિએ સંશોધન માટે…

ગુજરાત ન્યૂઝ  કેરળ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમે તેમના સંશોધનમાં દાવો કર્યો છે કે ગુજરાતના કચ્છમાં આવેલો ખાડો (મોટો ખાડો) ઉલ્કાપિંડની અથડામણને કારણે બન્યો હતો. રિસર્ચ ટીમનો…

સંશોધનમાં બહાર આવ્યું છે નાઇટ શિફ્ટ અને જ્ઞાનાત્મક ક્ષતિ વચ્ચે ઊંડો સંબંધ હેલ્થ ન્યૂઝ નાઈટ શિફ્ટ કામદારોને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભ્યાસ મુજબ…

કેન્દ્રીય માહિતી આયુકતના ઉદય માહુરકરજી, કુલપતિ ગીરીશ ભીમાણીના હસ્તે સાવરકર અભ્યાસ અને સંશોધન કેન્દ્રનું લોકાપર્ણ કરાશે જેમણે યુવાનીનાં અઢ્ઢાર-અઢ્ઢાર વર્ષો આંદામાન-નિકોબારની કાલ કોટડીમાં અસહ્ય યાતનાઓ સહન…

ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ નવી દિલ્હી દ્વારા આયોજીત કુલપતિઓની મિટિંગમાં ઉપસ્થિત રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ ઇનોવેટિવ એસેસમેન્ટ મેથડ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ ઓફ ફેકલ્ટી વિષય…

મનોવૈજ્ઞાનિક સંશોધક બદલ એવોર્ડ પ્રાપ્ત કરી ડો. વિદિતા વૈદ્યે ગુજરાતનું વધાર્યુ ગૌરવ રાજકોટના પ્રતિભાવંત પુત્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. વિદિતા અશોકભાઇ વૈદ્યને ઇન્ફોસીસ દ્વારા 1…

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા  અમદાવાદમાં 1275 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમૂહૂર્ત કરતા વડાપ્રધાન ગુજરાતમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાઓના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ…

સૌ.યુનિ.ના બાયો સાયન્સ ભવન ખાતે લાઇફ સાયન્સ સંલગ્ન સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન ખાતે લાઇફ સાયન્સ સંલગ્ન સંશોધન કરી રહેલા…