- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક
- કારગીલ વિજય દિવસ નિમિતે મોટર સાયકલ રેલીમાં એનસીસીના કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા
- દાઢી-મૂછના સફેદ વાળને કાળા કરવા અપનાવો આ નુસખો
Sangam
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું સમાપન: બે રાજ્યની સંસ્કૃતિઓ સોળે કળાએ ખીલી ઉઠી ગુજરાત રાજ્યના સ્ટેટ ગેસ્ટ બનેલા નાગાલેન્ડના રાજ્યપાલ લા.ગણેશનનું વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પ્રોટોકોલ અધિકારી એન.એફ.વસાવા…
સૌરાષ્ટ્ર મુળના તમિલ સમુદાયની ભરપુર પ્રસંશા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભારતના સાંસ્કૃતિક મૂલ્યોમાં અસીમ આસ્થા ધરાવતા અને જનતા પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ એવા વડાપ્રધાન શ્રી…
સોમનાથ મહાદેવના સુખદ સાનિધ્યમાં યોજાયો સમાપન સમારોહ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરી બંને રાજ્યોની સંસ્કૃતિના સમન્વય સમા કાર્યક્રમની કરી સરાહના ગુજરાત સરકાર આયોજીત ઉત્સવ સમન્વયનો,…
કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મંત્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ લોકો સાથે વાર્તાલાપ યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત ખાસ…
સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઈતિહાસને ઉજાગર કરતો ગૌરવશાળી કાર્યક્રમ: કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.ભારતીબેન પવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત- સશક્ત ભારત’ના નિર્માણ માટે નેમ હાથ ધરી…
પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનને પીએમ ખુલ્લુ મુકશે: સૌરાષ્ટ્ર-તમિલ સંગમના કાર્યક્રમના સમાપન સમારોહમાં પણ માસાંતે માદરે વતન આવે તેવી શકયતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 1રમી મેના ના…
મંત્રી કુબેરભાઈ ડિંડોરે સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સૌરાષ્ટ્રની ધરા પર આવકાર્યા: વેરાવળ રેલવે સ્ટેશન પર મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારોનું સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન અને લોકસંગીત દ્વારા અદકેરૂ અભિવાદન…
તમિલ બંધુઓની સમક્ષ ભરતનાટ્યમ્ , ટિપ્પણી, મેર રાસ અને કઠપૂતળી જેવા વિધ વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા સમગ્ર દેશને એક તાંતણે બાંધવાના સ્વપ્ન સાથે સરકાર દ્વારા શરુ…
સોમનાથ મહાદેવના સાંનિધ્યે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ નો પ્રારંભ 30 એપ્રિલ સુધી ગીર સોમનાથ-અને દ્વારકામાં વિવિધ કાર્યક્રમોની વણઝાર પ્રથમ જયોતિલિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સોમનાથ મંદિર નિકટ…
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના…
© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.