- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
Browsing: saurashtra news
કાર્ડના ફોર્મના પણ નાણા પડાવાય છે: પુરતી વ્યવસ્થાનો અભાવ ઉમરગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો સોમવારે વહેલી સવારથી જ પહોંચી જાય છે. પરંતુ સી એચ.સી. ખાતે…
ન્યુ અંબિકા પાર્ક સોસાયટીમાં એક ઓરડાની અંદર યુવતીને ગોંધી રાખી છેલ્લા એક અઠવાડિયાથી ભૂખી તરસી રાખવામાં આવી’તી સેવાભાવી સંસ્થાએ યુવતીને પરિવારના ભારે વિરોધ વચ્ચે છોડાવી સિવિલમાં…
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે સામાજીક સંસ્થા સહિત તંત્ર દ્વારા લાખોના ખર્ચે મુખ્ય સ્મશાન બનાવવામાં આવ્યું હતું પરંતુ હાલ આ સ્મશાનનો વહિવટ અને સંચાલન સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા…
ભૂજના ધાણેટીમાં પ્રવાસન રાજય મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં અંદાજે ૭૩.૦૫ લાખના ખર્ચે કરવામાં આવનાર કાર્યોનો સમાવેશ થાય છે.…
રાજકોટમાં શ્યામનગર યુએચસી સેન્ટર ખાતેથી મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પીડિયુ હોસ્પિટલ ખાતેથી મંત્રી આર.સી. ફળદુ, જસદણ ખાતેથી મંત્રી કુંવરજી બાવળિયા અને જેતપુર ખાતેથી મંત્રી જયેશ…
સ્ટેન્ડિંગ કમીટીની મળેલી સત્તાની રૂએ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અપાઈ ૩૬ દરખાસ્તોને મંજૂરીની મહોર: વેસ્ટ ઝોનમાં ડામર એકશન પ્લાન માટે ૫.૩૫ કરોડ મંજૂર, અમીન માર્ગ પર…
બર્ડ ફલૂની આશંકાએ નાના એવા ગામમાં ફફડાટ કોરોના મહામારી વચ્ચે બર્ડ ફલૂએ પગપેશારો કર્યો છે. બર્ડફલૂથી રાજયભરમાં ફફડાટ મચ્યો છે. ત્યારે હળવદના દેવડીયા ગામે ગામે ૨૦…
રાજયમાં કુલ ૨૨૪ બજાર સમિતિઓમાં ૩૦૦૦ જેટલા કાયમી કર્મચારીઓની નોકરીની સંપૂર્ણ સલામતી પૂરી પાડવાની સરકારની ફરજનો એક ભાગ છે: કર્મચારી સંઘ નવા એપીએમસી કાયદાના કારણે રાજયની…
આનંદધારા દ્વારા ગીરના જંગલના ત્રણ જિલ્લાનાં ૭૦ નેસ દત્તક લેવાયા: નેસના ૫૦ વિદ્યાર્થીઓને દત્તક લઈ બ્રહ્માનંદ વિધાધામ ખાતે વિનામૂલ્યે અપાશે પ્રવેશ વિસાવદર ખાતે મૂકતાનંદ બાપુએ નેશ…
રાજયની વિવિધ મનપા માટે મુખ્યમંત્રીની યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે કરવામાં આવેલી ચુકવણીની ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ માહિતી આપી મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કાર્યો…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.