Browsing: saurashtra news

એન. એન. શાહ સ્કૂલ ખાતે યોજાનારા ‘મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, હરિસિંહ સોલંકી અને પંકજ ભટ્ટ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવશે:…

ઘર કંકાસથી કંટાળી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી: માતાના મોતથી બે સંતાનોએ છત્રછાયા ગુમાવી જુનાગઢ  વંથલી તબેલા ટીનમસ ગામે બે સંતાનોની માતા  કોળી પરણિતાને ઘરકંકાસ માં…

તબીબો અને વહિવટી અધિકારીઓને સાથે બેઠક યોજી જયંતી રવિએ રોગચાળાની અને દર્દીઓની સુવિધા અંગે ચર્ચા કરી: નર્સીગ સ્ટાફે પોતાની મુશ્કેલી કમિશનર જયંતી રવિ સમક્ષ રજૂ કરી…

અધૂરી સિન્ડિકેટ આજે પૂર્ણ થશે: ૪ કોલેજે ઉખકઝ,૧-૧ કોલેજે ખઇઇજ-બેચલર ઓફ ડિઝાઇનનો કોર્ષ શરૂ કરવા ભલામણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળનારી સિન્ડિકેટમાં ૧૩ કોલેજે બીએસ.સી.નો નવો અભ્યાસક્રમ…

૨૪મીએ રાત્રે ૧૨ વાગ્યે ઠાકોરજીના જન્મદર્શન તેમજ ૨૫મીએ સવારે ૭ વાગ્યે પારણા ઉત્સવ દર્શન દ્વારકા ઉત્સવના આયોજનને લઈ કલેકટરના અધ્યક્ષ સને સર્કિટ હાઉસમાં બેઠક મળી દ્વારકા…

શુક્રવારે કોઈ તહેવાર નહીં શનિવારે ઉજવાશે નંદ મહોત્સવ શીતળા માતાનું વાહન ગઘેડો: ગઘેડાને ગમે તેટલા ડફણા મારો તો પણ એ શાંત રહે છે એ રીતે શીતળાના…

લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રના ગામડાી માંડી મોટા શહેરમાંથી અંદાજે ૧૦ લાખ લોકો ઉત્સાહભેર ઉમટી પડશે: સૌરાષ્ટ્રવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર રંગીલા રાજકોટની…

આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ઘરે ઘરે તપાસ કામગીરી હાથ કરાય દેશના પ્રધાનમંત્રી દ્વારા દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ…

અમદાવાદમાં પીડીપીયુના કાર્યક્રમમાં હાજરી જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતી મુલાકાત  લે તેવી શકયતા છે. આગામી ૨૮-૨૯  ઓગષ્ટે અમિત શાહ અમદાવાદના મહેમાન…

ચાર દિવસ શાળા-કોલેજોમાં અભ્યાસક્રમ બંધ: કચેરીઓમાં પણ રજાનો માહોલ: કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અધુરી સિન્ડીકેટ મળશે, શુક્રવારથી યુનિવર્સિટીમાં પણ ચાર દિવસની રજા સાતમ-આઠમનાં તહેવારો નિમિતે આજથી શાળા-કોલેજોમાં…