Browsing: SaurashtraNews

આસો નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 23 તારીખ સુધી ચાલશે. ચામુંડા…

રાજકોટમાં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચંદ્રેશ નગરમાં અમદાવાદમાં ઇસ્કોન હાઇવે પર બનેલી તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માતની ઘટના થતા સહેજમાં અટકી હતી. નશાની હાલતમાં…

ભાદરવા માસમાં રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. તમામ પ્રકારના તાવના કેસ નોંધાઇ રહ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ઘેર-ઘેર માંદગીના…

જુની નોટો અને સિકકાનથી પ્રાચીન યુગની જાણકારી સજીવન થાય છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા ઉત્સવભાઇ સેલારકા, સુનિલભાઇ વાયાની, તારકભાઇ મહેતા અને રાજેશભાઇ વોરાએ રાજકોટમાં યોજાનારા કોઇન…

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લુખાઓનો આતંક વધવા પામ્યો છે જેના કારણે શહેરીજનોમાં ભય પ્રસરી જવા પામ્યો છે.ત્યારે તાજેતરમાં જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા…

શહેરમાં બેફામ અને પૂરપાટ ઝડપે દોડતા વાહનો દ્વારા અનેક પરિવારમાં માળા પિંખાયા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મહાનગરપાલિકાની સબ વાહિની લઈને…

મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય પ્રાંત અને ડીએસઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સાથે તાલુકા મામલતદારને ડે. કલેકટર તરીકે બદલી સાથે બઢતી આપવામાં આવી છે. બીજી…

રાજકોટનો વિસ્તાર અને વસતી સતત વધી રહી છે. જેની સામે જળાશયોની સંખ્યામાં કોઇ વધારો થતો નથી. સૌરાષ્ટ્રનું પાટનગર અને વિશ્ર્વાના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન…

સરકારી કર્મચારીઓની ક્ષમતામાં વૃધ્ધિ અને કામગીરીમાં પરિવર્તન લાવવા અને ભારત સરકારના માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પ્રણાલીગત સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડીંગ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ…

મુસાફરો યાત્રીકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે રેલવે વિભાગ કટીબઘ્ધ છે સૌથી વધુ મુસાફરો રેલવે મારફતે મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. રેલવે સ્ટેશન પર સુવિધાઓ વિકસાવવામાં…