Browsing: shaktikantdas

લોકોની ક્રેડિટ ફેસિલિટીમાં વધારો થતાં વૃદ્ધિ દર વધ્યો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દેશની આર્થિક વૃદ્ધિની ગતિ મજબૂત છે.  ચાલુ નાણાકીય વર્ષના…

છેલ્લા એક વર્ષથી વ્યાજ દરો રેકોર્ડ સ્તરે છે. વધતી જતી મોંઘવારીમાં રાહત આપવા માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે. તેની અસર બેંકો દ્વારા આપવામાં…

મોનેટરી પોલિસીની ત્રણ દિવસની બેઠક બાદ ગવર્નરની વ્યાજદર 6.5 ટકા જ જાળવી રાખવાની સત્તાવાર જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો આજે જાહેર…

વર્ષ 2023-24માં ફુગાવાનો દર 5.1 ટકા રહેવાના અંદાજ વચ્ચે હજુ પણ તેને ઘટાડવા પ્રયાસ કરાશે વૈશ્વિક કક્ષાએ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ અર્જુનના લક્ષ્યની જેમ ફુગાવાના દરને…

ભારતમાં બેંક નિષ્ફળતાઓને આરબીઆઇએ સક્રિય રીતે સંચાલિત કરી: કોમર્શિયલ બેંકની નિષ્ફળતાને કારણે કોઈપણ થાપણદારે હજુ સુધી કોઈ નાણાં ગુમાવ્યા નથી! વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાં જોખમમાં છે. યુએસ…