- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
Browsing: SharadPurnima
શરદ પૂનમની રાતડી એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રમા ભરેલ સૌંદર્યને નજીકથી નિહાળવાનો અવસર. જે ચંદ્ર પૂર્ણત્વનો પ્રતિનિધિ છે. ભારતીય શાસ્ત્ર એ હંમેશાંને માટે પૂર્ણ વ્યક્તિઓને,વસ્તુઓને વધુ…
શરદ પૂનમના પવિત્ર દિવસે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બોલીવુડના જાણીતા ગાયક અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિવ ગોહીલ અને તેમની ટીમ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો સંધ્યા આરતી બંધ રહેશે. જો કે ભાવિકો માટે દર્શનનો સમય યથાવત રાખવામાં આવ્યો છે.…
આવો ગુરુકુલ જેવો સંસ્કાર સભર શરદોત્સવ ભારતમાં ક્યાય ઉજવાતો જોયો નથી.: શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સંતો તથા સમૂહરાસની રમઝટ વચ્ચે ઉજવાયેલ એસજીવીપી ગુરુકુલમાં દિવ્ય શરદોત્સવ ઉમટેલ માનવ…
શરદ પૂર્ણિમા એટલે કોજાગરી પૂર્ણિમા કે રાસ પૂર્ણિમા હિંદુ પંચાંગ પ્રમાણે આસો મહિનાની 15 મી તિથિને “શરદ પૂનમ” કહેવામાં આવે છે. સાથે સાથે તેને કોજાગરી પૂનમ…
આજનો ચાંદલીયો મને લાગે બહુ પ્યારો, કહી દો, સુરજને કે, ઉગે નહીં ઠાલો રાસ ગરબા લ્હાણી પ્રસાદ દુધ પૈવા તેમજ ખીરના વિશેષ મહત્વનું દર્શન ગઇકાલે શરદપૂર્ણિમાની…
ચાચરચોકમાં જામશે રાસની રમઝટ; લોકો દુધ-પૌવાનો અમૃત પ્રસાદ આરોગશે આસો સુદ પુનમને આજે શરદપૂર્ણિમા છે. વર્ષની બાર પૂર્શિમામાંથી શરદ પૂનમનું મહત્વ કંઈક વિશેષ છે. શરદપુનમની રાત્રે…
ચંદ્રમા પોતાનું અમૃત તત્વ પૃથ્વી પર વરસાવશે આસો સુદ પુનમને આવતીકાલે શરદપૂર્ણિમા છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પોતાનું અમૃત તત્વ પૃથ્વી પર વરસાવશે. શાસ્ત્રી રાજદીપ જોષીના…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.