Browsing: swaminarayan gurukul

૧,૯૨,૭૦૦ કલાકની અખંડ ધુન : ત્રિદિનાત્મક ઓમ નમો ભગવતે સ્વામિનારાયણાય મંત્ર દ્વારા યક્ષનારાયણને ભાવિકો આહુતિ આપશે સુરત ના વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૧૮મો પ્રાગટ્ય મહોત્સવ…

સેવા અને સમર્પણથી આપણો અહમભાવ ઓગળે છે. એમ લંડનમાં યોજાયેલ શાકોત્સવ પ્રસંગે વેડ રોડ સ્વામીનારાયણ ગુરુકુલના પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ યુ.કે. દ્વારા…

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીનાં સાંનિધ્યમાં લાભ પાંચમની સંધ્યાએ ગુજરાતના પ્રસિધ્ધ ગાયક અને કવિ અરવિંદભાઈ બારોટ ભજન પ્રસ્તુતી કરી હતી. અરવિંદભાઈએ શ્રીહરિ…

સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટમાં પ્રાર્થના મંદિરમાં ઘનશ્યામ મહાપ્રભુ અને હરિકૃષ્ણ મહારાજની સમક્ષ પાંચ હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી સુંદર ડિઝાઈન બનાવી દીપમાલા ગોઠવવામાં આવેલ. પ.પૂ.સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ મહાનિરાજન…

સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ચ રામપ્રિયજીના માર્ગદર્શન નીચે ગણપતિ દાદાનો વિસર્જન કાર્યક્મ રાખવામાં આવેલ. જેમાં નાના નાના વેદના ઋષિકુમારો દ્વારા ગણપતિ…

ચાર દિવસીય મહોત્સવમાં વિવિધ પ્રદર્શન યોજાશે: આવતીકાલે સવારે પૂજનોત્સવ: બપોરે શોભાયાત્રા, સર્કલ લોકાર્પણ સ્વામિનારાયણ ગુરૂકુલના સ્થાપક પૂ. શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી ભાવાંજલી મહોત્સવ અંતર્ગત…

વિજ્ઞાન અને કૃષિ મેળા પ્રદર્શન ખુલ્લુ મુકાશે: સભામંડળ અને શોભાયાત્રાની તડામાર તૈયારીઓ રાજકોટ સ્વામિનારાયણ ગુ‚કુલના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી ભાવાંજલી મહોત્સવના આવતીકાલે તા.૨૧.૧૨…