Browsing: taute

2019માં ચક્રવાત વાયુએ અને ત્યારબાદ 2020માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને…

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ જુલાઇ, ઓગસ્ટમાં વરસાદની ખેંચ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ અને હવે વેસ્ટર્ન ડિસ્ટબેન્સના કારણે સતત માવઠાના કારણે પાયમાલી આ વર્ષ સૌરાષ્ટ્રના ખેડુતોની જાણે માઠી…

“તાઉતે” વાવાઝોડાએ સૌરાસ્ટ્રએનએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે. ત્યારે હવે ચક્રવાત બાદ રાહત કામગીરી અને પુન:સ્થાપનની કામગીરીમાં સ્થાનિક તંત્ર ઝૂટાઈ ગયું છે ત્યારે આ…

તાઉતે વવાઝોડાને કારણે શરૂ થયેલા તોફાનથી ભારે પવન સાથેના વરસાદએ  ક્યાંક મસમોટા વૃક્ષોને ધરાશાયી કર્યા છે તો ક્યાંક વીજપોલ પડી ભાંગ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી…

ગીર અને બૃહદગીરમાં વસવાટ કરતા તમામ સિંહો સલામત છે અને હજી સુધી એક પણ સિંહનું કોઈપણ પ્રકારે મોત કે તેમને નુકસાન પણ પહોંચેલું નથી. બીજી બાજુ…

સ્થળાંતરીત લોકોને સરકાર તરફથી મોટી રાહત મળી છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાના બીજા દિવસે જ તેનાથી થયેલી નુકસાનીનો ચિતાર રજૂ કરતી વેળાએ સર્વે હાથ ધરવા સાથે સહાય ચૂકવવાની…

તાઉતે વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન વીજતંત્રને પણ કર્યું છે. વીજ તંત્રને જે નુકસાન થયું છે. તેનો હાલ સુધી કોઈ અંદાજ લગાવી શકાય તેમ ન હોય તેવું…

તાઉતે વાવાઝોડાની વધુ અસર દરિયાકાંઠે થવાની ભીતિ હતી. અલંગ શિપબ્રેકિંગનો ઉદ્યોગ દરિયા સાથે જ સંકળાયેલો છે. દરિયાકાંઠે જ જહાજ ભાંગવામાં આવે છે. આ વાવાઝોડાએ અલંગને 80…

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ભારે ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. વાવાઝોડાએ જગતાતને પડ્યા ઉપર પાટુ માર્યું છે. અંદાજે 90 ટકા પાકનો સોથ વળી…

મોસાળેમાં પીરસનારી હોય તો મનગમતું જમવાનું પેટભરીને મળે છે. પણ ગુજરાતમાં તો એવું થયું છે. માંએ મનગમતું પીરસ્યું છે પણ પેટ ભરાય એટલું નહિ! રાજ્યમાં તાઉતે…