Browsing: Train News

રાજકોટ – વાગડીયા માળીયા દહિસરા, નવલખી રેલવેના વિદ્યુતીકરણની ટ્રાયલ ટ્રીપો શરૂ દેશભરમાં રેલવેનું 100 ટકા વિદ્યુતકરણ ના લક્ષ્યને પહોચી વળવા યુઘ્ધના ધોરણે કામ ચાલુ છે.રાજકોટ…

તમામ પરિવહનોમાં શ્રેષ્ઠ પરિવહન તરીકે ભારતમાં જો કોઈ સ્થાપિત થયું હોય તો તે રેલવે માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલય ભારતીય રેલવેને વધુને વધુ…

ઓખા-વિરમગામ તથા વિરમગામ-ઓખા ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે રદ રહેશે રાજકોટ રેલવે ડિવિઝનના પડધરી અને ચણોલ સેકશનમાં ટ્રેક મેઈન્ટેન્સની કામગીરી ૧૬ થી ૩૧ ડિસે. સુધી હોવાને લીધે રેલવેના…

રાજકોટ ડીવીઝનમાંથી ઉપડતી ૬ ટ્રેનો ૧૭ ડિસેમ્બરથી વડોદરા સ્ટેશન ઉભી રહેવાને બદલે છાયાપુરી સેટેલાઈટ સ્ટેશને ઉભી રહેશે. વડોદરા સ્ટેશન પર ટ્રાફીક વધુ હોવાથી રેલવે તંત્રએ આ…