Browsing: Uttarkashi

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાંથી એક ગંગોત્રી ધામ યાત્રાના દ્વાર ખોલવાની તારીખ નવરાત્રીના પહેલા દિવસે જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસથી ગંગોત્રી ધામ…

ઉત્તરાખંડની ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવેલા પ્રથમ શ્રમિકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે…

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો 12 દિવસથી ફસાયેલા છે. ભૂસ્ખલન બાદ પડેલા કાટમાળને કારણે ટનલનો પ્રવેશદ્વાર હજુ પણ બંધ છે. ત્યારે હવે ગુજરાતથી મોકલાયેલ ઓગર…

ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં 41 જિંદગી બચાવવાનો કાર્ય યદ્ધના ધોરણે ચાલી રહ્યો છે. હવે તે અંતિમ ચરણમાં છે. જો કે, સમાચાર સામે આવી રહ્યા છે કે ટનલ…

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. 12 નવેમ્બરની સવારથી સુરંગમાં 41 કામદારો ફસાયેલા છે. બચાવ કાર્યમાં સતત અવરોધો આવી રહ્યા…

ટનલમાં ફસાયેલા મજૂરો માટે PM મોદીએ CM ધામી સાથે ફોન પર વાત કરી નેશનલ ન્યુઝ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ફરી એકવાર મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ…

હજુ કેટલા દિવસ લાગશે? તમામ મજૂરો સહી સલામત નીકળશે કે કેમ? : દેશ આખાની મીટ મંડાઈ ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનામાં હજુ સુધી એક પણ મજૂરને બચાવી શકાયો…

નેશનલ ન્યુઝ  ઉત્તરકાશી, 13 નવેમ્બર સિલ્ક્યારા-દંડલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 24 કલાકથી વધુ સમયથી અંદર ફસાયેલા 40 કામદારોને બહાર કાઢવા માટે, બચાવકર્મીઓ આખી રાત…

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મપાઈ હતી. જોકે આ ભૂકંપથી અત્યાર…

જોશીમઠની ભૂમિ ભૂસ્ખલનને કારણે પહેલેથી જ ધસી રહી છે, 100 થી વધુ પરિવારોને તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ…