Abtak Media Google News

આખો દેશ દેશભક્તિના રંગે રંગયો છે ત્યારે આઝાદીના લડવૈયાની શાઈડીને યાદ કરતાં વિવિધ સાથળે તિરંગા યાત્રા યોજાઇ રહી છે. તેવી જ દેશભક્તિને દર્શાવતી તિરંગા યાત્રા રાજકોટના વેરાવળ ગામ ખાતે યોજાઈ હતી.

Advertisement

Whatsapp Image 2023 08 14 At 3.05.07 Pm 1

તાલુકા કક્ષાએ યોજાયેલી આ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી ઠોરીયા, સરતેજા, તલાટી મંત્રી સત્યમ દવે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધીરુભાઈ કોરાટ, ગામ પંચાયતના સભ્યો પ્રવીણભાઈ સોયા, મનસુખભાઇ ભાગવત, ઉમેશભાઈ ડારવીનભાઈ સહિતના મહાનુભાવો જોડાયા હતા.

Whatsapp Image 2023 08 14 At 3.05.07 Pm 1 1

પ્રાથમિક સ્કૂલના તમામ બાળકો તેમજ આચાર્ય, શિક્ષકો તેમજ ગામના આગેવાન તથા પોલીસ જવાનો સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.  સ્કૂલના બાળકો સાથે સરપંચ તમામ સભ્ય તથા આચાર્યો તથા તાલુકા વિકાસ અધિકારીએ એક સાથે ગરબા લઈ બાળકોનો જોશ અને જુશો વધાર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.