મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટ પધાર્યા છે. આજે સવારે તેઓનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ અહીંથી તેઓ ગરેડિયા કુવા રોડ ઉપર આવેલી રમણીકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ચોપડાપૂજન કરવાના છે. આ સાથે તેઓ સંપન્ન થયેલી વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે બેઠક યોજવાના છે. ત્યારબાદ તેઓ મોડી રાત્રે ૯:૪૫ કલાકે રાજકોટથી ગાંધીનગર જવા રવાના થશે. આમ આજે દિવાળીનો દિવસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટમાં વિતાવશે.
Trending
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી