Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં આજે રિવરફ્રન્ટ ભોગવવાની ઉપર આજે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા અટકી ગઈ છે જેમાં સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર તરફથી મોટી માત્રામાં રેલ્વે ટ્રેનના દબાવો લઈ અને માલગાડી પસાર થઈ રહી હતી તેવા જ સમયે આ માલગાડીના ડબ્બા છૂટા પડી જવા પામ્યા હતા

Advertisement

રેલ તંત્રની સમય સુચકતાથી મોટી દુર્ધટના સહજમાં અટકી

ત્યારે ડ્રાઇવર અને , ગાડ ની સમય સૂચકતાથી હાલમાં મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે  ત્યારે હાલમાં સમય સૂચકતા વાપરી અને જોરાવ નગર વઢવાણ અને આગળના વિસ્તારોમાં આ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી તેનું ને અટકાવી દેવામાં આવી છે માલવાડીના જોઇન્ટ કઇ રીતે છુટા પડી ગયા તેમ તપાસ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.