સરોગસી દ્વારા મા બનનારી કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીને પણ 26 અઠવાડિયાઓની મેટરનિટિ લીવ મળશે. પર્સનલ મિનિસ્ટ્રિના આ ઓફિશિયલ આદેશની તમામ કેન્દ્ર સરકારના વિભાગોને જાણ કરવામાં આવી છે. આદેશમાં આ મામલા પર દિલ્હી હાઇકોર્ટના 2015માં આપેલા નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે માર્ચ 2017માં મેટરનિટી લીવ પર સુધારેલું બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રેગનન્ટ મહિલાઓને 26 અઠવાડિયાઓની રજા આપવાની જોગવાઇ હતી, જે પહેલા 12 અઠવાડિયા હતી.
Trending
- શું તમને પણ નખ ચાવવાની ખરાબ આદત છે?
- ઉછાળા સાથે ખુલ્લું શેરમાર્કેટ
- શું તમને પણ ક્રોસ પગવાળું બેસવું કમ્ફર્ટેબલ લાગે છે?
- ગૂગલે ડીપફેક પોર્ન સેવાઓનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો
- ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકર કેમ ખવડાવવામાં આવે છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો