બહારગામથી કે અન્ય રાજ્યોમાંથી જામનગર આવતા લોકોએ ફરજીયાત આ વિક્ટોરિયા પુલ પરથી પસાર થઈને જ અંદર પ્રવેશ મળે છે ત્યારે આ એજ વિક્ટોરિયા પુલ છે જેની અવદશા જોઈ શકાય છે. આ વિક્ટોરિયા પુલની બંને બાજુ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી ત્યારે તે કેટલો સસમય ટકશે તેની કદાચ સત્તાધીશો પાસે જાણકારી નહીં હોય અથવાતો જાણવાની દારકાર નહીં કરી હોય. જામ્યુંકોમાં સ્થાને તાજેતરમાં રહી ચૂકેલા લાલ લાઈટ વારા બાબુઓ પણ અનેક વખત આ પુલ પરથી પસાર થઈ ચૂક્યા હશે તેમને પણ આ કદાચ ધ્યાનમાં નહીં આવ્યું હોય..? આ ફૂટપાથ પરથી રોજ અનેક નાગરિકો પસાર થતા હોય છે એટલું જ નહીં ઉનાળાના સમય દરમ્યાન આ ફૂટફાથ પાર રાત્રીના પરિવાર સહિતના લોકો હવા ખાવા પણ બેસવા આવતા હોય છે.હોવી આ પુલ પર કોઈ ગોઝારી દુર્ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી