Abtak Media Google News

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામડાઓ તેમજ હડિયાણા ગામે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ ચોમાસાના વરસાદી કિંમતી પાણી સંગ્રહ કરવા રોકવા માટે સુજલામ-સુફલામ યોજનાના અભિગમના ભાગ‚પે ગામના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ કાનાણી, ગામના ઉપસરપંચ આગેવાન રમેશભાઈ નંદાસણા, ગ્રામ આગેવાન નાથાભાઈ કાલાવડીયા, હરીભાઈ કાનાણી, રણછોડબાપા, જીવરાજભાઈ કાનાણી, હંસરાજભાઈ, કિશોરભાઈ (કે.કુમાર) જગદીશભાઈ ઘેટીયા, હુસેનભાઈ, ઈશ્ર્વરભાઈ કણઝારીયા વગેરે સાથે સરકારના પ્રતિનિધિ બિનઅનામત નિગમના ચેરમેન બાબુભાઈ એચ.ઘોડાસરા અને મોનજીભાઈ ગોધાણીએ મુલાકાત કરી ‘જલ એજ જીવન પાણી બચાવો તો જ દરેક જીવ બચશે તેની સમજણ આપેલ હતી.

પાણી સંગ્રહ માટે સુજલામ-સુફલામ યોજનામાં સૌ ગ્રામજનો જોડાઈ-સહકાર આપે તમામ ચેકડેમ, નદી ઉંડા કરે, સંસ્થાઓનો સહયોગ મેળવે સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દરેક ગામડે પાણીનો પ્રશ્ર્ન ભુતકાળ બની રહે તે માટે કામ કરવા નમ્ર અપીલ કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.