Abtak Media Google News

ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરિ.ટ્રસ્ટ દ્વારા મહાઆરતી સાથે રાજભા ગઢવીના લોકડાયરા સહિતના આયોજનો: ‘અબતક’ની મુલાકાત દરમિયાન આગેવાનોએ આપી વિગતો

કડવા પાટીદા૨ોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતી નિમિતે તા.૧૭ને ૨વિવા૨ ના ૨ોજ ઉમિયા પદયાત્રિક પિ૨વા૨ ચે૨ીટેબલ ટ્રસ્ટ દ્વા૨ા ઉમા જયંતિનું આયોજન ક૨વામાં આવ્યુ છે. ૨ાજકોટ શહે૨માં વહેલી સવા૨ી બપો૨ સુધીની ૧૭ કી.મી. લાંબી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં પ૦૦ બુલેટ, ૨૦૦૦ બાઈક સાથે યુવાનો અને કા૨ સાથે સમાજના શ્રેષ્ઠીઓ જોડાશે. સાંજે  મહાઆ૨તી, તેમજ લોક સાહીત્ય અને લોકગીતોની ૨મઝટ બોલાવતો લોકડાય૨ા જેવા કાર્યક્રમોનું ભવ્ય આયોજન ક૨વામાં આવ્યુ છે.

ઉમિયા પદયાત્રિક પિ૨વા૨ ચે૨ીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવ૨, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, ખજાનચી ભુપતભાઈ જીવાણી, મંત્રી ધર્મેન્દ્ર ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ટ્રસ્ટી કાન્તીભાઈ કને૨ીયા, ૨ાજેશભાઈ ત્રાંબડીયાએ ‘અબતક’ને જણાવ્યા અનુસા૨ આગામી તા.૧૬ને ૨વિવા૨ના ૨ોજ યોજાના૨ ઉમિયા માતાજી તા અખંડ જયોત સોની શોભાયાત્રાનો દિવ્યદર્શનનો લાભ લેવા અપીલ ક૨ાઈ છે. આ વર્ષે પ૦૦ પાટીદા૨ યુવાનો બુલેટ સાથે થતો ૨૦૦૦ જેટલા યુવાનો બાઈક સો તેમજ વડીલો સમાજ શ્રેષ્ઠીઓ કા૨ ૨ેલી સ્વરૂપે શોભાયાત્રામાં જોડાશે. તા.૧૭ને ૨વિવા૨ના ૨ોજ સવા૨ે ૭:૩૦ કલાકે શ્રી પશુપતીના મંદિ૨ શ્રી કોલોની ખાતેથી પ્રસન ક૨શે.

ઉમિયા માતાજીના  જાજ૨માન ૨ સોની આ શોભાયાત્રામાં વિવિધ સામાજીક સંસઓના ફલોટસનું પણ પ્રમવા૨ આયોજન ક૨વામાં આવ્યુ છે. સમગ્ર શોભાયાત્રા દ૨મ્યાન સામાજીક સંદેશા આપતા ફલોટસ પણ આર્કષ્ણનું કેન્દ્ર બની ૨હેશે. ઉમા જયંતીની શોભાયાત્રા સવા૨ે ૭:૩૦ કલાકે પશુપતીનાના મંદિ૨ી પ્રા૨ંભ ઈ ૧:૩૦ કલાકે કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે આ૨તી સો સમાપન ક૨ાશે.

ઉમીયા પદયાત્રીક પ૨ીવા૨ દ્વા૨ા  ઉમા જયંતી નીમીતે કર્ણાવતી પાર્ટીપ્લોટ કાલાવડ ૨ોડ  ખાતે મહા આ૨તી, તેમજ પ્રખ્યાત લોક સાહીત્યકા૨ અને લોકગીતોની ૨મઝટ બોલાવતા કલાકા૨ ૨ાજભા ગઢવીનો લોક સાહીત્યનો ક્સુંબલ ડાય૨ો યોજાશે. ઉમા જયંતી નિમીતે યો:યેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ ત૨ીકે સિદસ૨ મંદિ૨ના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ઉદધાટક ત૨ીકે ગુજ૨ાત ૨ાજય બિન અનામત આયોગના ચે૨મેન બાબુભાઈ ધોડાસ૨ા, અતિિ વિશેષ ત૨ીકે સાંસદ મોહનભાઈ કુંડા૨ીયા, પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપ૨ીયા, વલભભાઈ વડાલીયા, ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ના ઉપપ્રમુખ જે૨ામભાઈ વાંસજાળીયા, અ૨વિંદભાઈ કણસાગ૨ા નંદલાલભાઈ માંડવીયા, ધા૨ાસભ્ય લલીતભાઈ કગ૨ા, મનસુખભાઈ પાણ, નાાભાઈ કાલ૨ીયા, શીવલાલભાઈ આદ્રોજા, જે.ડી.કાલ૨ીયા, મૌલેશભાઈ ઉકાણી, ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ના મંત્રી જયેશભાઈ પટેલ, મુળજીભાઈ ભીમાણી, જેન્તીભાઈ કાલ૨ીયા ઉપસ્તિ ૨હેશે. ઉમા જયંતીના કાર્યક્રમ દ૨મ્યાન ૨ક્તદાન કેમ્પનું આયોજન ક૨ેલ છે.

ઉમિયા પદયાત્રીક પિ૨વા૨ ચે૨ીટેબલ ટ્રસ્ટ આયોજીત આ શોભાયાત્રા અંગેની માહીતી આપવા માટે આજ ‘અબતક’ની મુલાકાતે સંસના પ્રમુખ વિનુભાઈ મણવ૨, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ટ્રસ્ટી ૨ાજુભાઈ ત્રાંબડીયા, કલબ યુવીના એમ઼ડી. મહેન્દ્રભાઈ ફળદુ, સ્મિતભાઈ કને૨ીયા, ઉમિયા પિ૨વા૨ સંગઠન સમિતિના ક્ધવીન૨ કાંતીભાઈ ધેટીયા, મહામંત્રી પ્રફુલભાઈ કા૨ોટીયા, તા મીડીયા ઈન્ચાર્જ ૨જનીભાઈ ગોલ ઉપસ્તિ ૨હયા હતા.

શોભાયાત્રાને સફળ બનાવવા માટે સંસના કા૨ોબા૨ી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ બ૨ોચિયા, મંત્રી પિનલભાઈ ટીલવા, સહમંત્રી કનકભાઈ મેંદપ૨ા, ખજાનચી નિ૨જભાઈ મણવ૨, વિશાલ બોડા, મોહનભાઈ ફળદુ, ભ૨તભાઈ દેત્રોજા, પ્રવિણભાઈ સંતોકી, પ્રવિણભાઈ કગ૨ા, નિલેષભાઈ હીંશુ, દિપકભાઈ ભુત, ફાર્નાન્ડીઝ પાડલીયા, અર્જુન બ૨ોચિયા, મયુ૨ભાઈ ડેડકીયા, અશ્ર્વિન ભાલોડીયા સહીતના જહેમત ઉઠાવી ૨હયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.