Abtak Media Google News

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ઓબીસી અનામતની માંગને બુલંદ કરવા માટે ૧૪ સપ્ટેમ્બના રોજ ૧૮૨ ગાડી ના કાફલા સાથે સવારે ૧૦ વાગે ખ્યાતિ સર્કલ અમદાવાદથી દાદા સોમનાથ ના દર્શન કરવા પ્રયાણ કરશે તો સોમનાથ યાત્રામાં જોડાવા પાટીદાર સમાજ દરેક પાટીદાર ભાઈઓને આહવાન કર્યું છે.અનામત અમારો અધિકાર છે સંકલ્પ યાત્રા સોમનાથ ના નામે શરૂ થનારી આ યાત્રામાં ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોના પગલે ૧૮૨ વાહનોના કાફલા સાથે હાર્દિક પટેલ અને પાસ સમિતિ અનામતની માંગને બુલંદ કરવા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરશે.

તારીખ 14/09/17 ને ગુરુવાર
અમદાવાદ. શીલજ ચારરસ્તાથી પ્રરસ્થાન સવારે ૯ કલાકે
વિરમગામ
માલવણ બપોરે 12 કલાકે ભોજન
ધાગ્રધા 3 કલાકે
હળવદ ચોકડી 3:30 કલાકે
મોરબી સીટી 4 કલાકે
ટંકારા 5:30 કલાકે
પડધરી રાત્રિ રોકાણ સભા રાત્રે 9 કલાકે

*તારીખ 15/09/17 શુક્રવાર*

વીરપુર 09 કલાકે
જેતપુર 10 કલાકે
જેતલસર 12 કલાકે બપોરે નું ભોજન
ચોકી
વડાલ
કેશોદ રોડ શો 5 કલાકે
અજાબ ૮કલાકે સંભા
રાત્રી રોકાણ

તારીખ 16/09/2017 શનિવાર

કેશોદથી સોમનાથ તરફ પ્રસ્થાન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.