Abtak Media Google News

આજે તૌકતે વાવાઝોડાની અસર સ્વરૂપે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથક માં અનેક જગ્યા એ વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાસાઈ થવાના કારણે રસ્તાઓ બંધ થયા ના બનાવો બન્યા હતા. ત્યારે ચોટીલા શહેર ના પ્રવેશ દ્વાર સમા ચામુંડા રોડ પર આવેલ પ્રા. શાળા નંબર-2 ના વૃક્ષો રોડ પર પડતા ચોટીલા નગર પાલિક ના પ્રમુખ જયદીપભાઈ ખાચર ની હાજરી માં ઇમરજન્સી વિભાગ ના સજભા ઝાલા, વનરાજસિંહ, હરેશભાઈ ઉપાધ્યાય, મનસુખભાઇ પરમાર દ્વારા જે.સી.બી. અને ટ્રેકટર ની મદદ થી તાત્કાલિક ધોરણે વૃક્ષો રોડ પર થી હટાવી રોડ કાર્યરત કરાયો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.