આજે તૌકતે વાવાઝોડાની અસર સ્વરૂપે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથક માં અનેક જગ્યા એ વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાસાઈ થવાના કારણે રસ્તાઓ બંધ થયા ના બનાવો બન્યા હતા. ત્યારે ચોટીલા શહેર ના પ્રવેશ દ્વાર સમા ચામુંડા રોડ પર આવેલ પ્રા. શાળા નંબર-2 ના વૃક્ષો રોડ પર પડતા ચોટીલા નગર પાલિક ના પ્રમુખ જયદીપભાઈ ખાચર ની હાજરી માં ઇમરજન્સી વિભાગ ના સજભા ઝાલા, વનરાજસિંહ, હરેશભાઈ ઉપાધ્યાય, મનસુખભાઇ પરમાર દ્વારા જે.સી.બી. અને ટ્રેકટર ની મદદ થી તાત્કાલિક ધોરણે વૃક્ષો રોડ પર થી હટાવી રોડ કાર્યરત કરાયો હતો.
Trending
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર