સરગમ કલબ દ્વારા પંચ મહોત્સવ અંતર્ગત ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ માં સરગમી સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા એ જણાવ્યું કે નવરાત્રી બાદ હર વર્ષે રાજકોટની કલારસીક જનતાને મનોરંજન મળી રહે તે માટે અલગ અલગ પ દિવસ સુધી કાર્યક્રમ રાખવામાં આવે છે.આજે ખાસ રાજકોટ અને મુંબઇના કલાકારો લોકપ્રિય જુના ગીતોનો રસથાળ પીરસ્યો હતો અને રાજકોટવાસીઓને ડોલાવી દીધા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ