ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સન્માન સમારોહમાં ઉપલેટાના સેવા ભાવી મામલતદાર એ.એમ. ભડાણીયા ૩૧મી મે એ નિવૃત થતા તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો વેપારીઓની હાજરીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ફુલહાર કરી મોમેન્ટો આપી સન્માન કરાયું હતુ જોગાનું જોગ તેજ દિવસે મામલતદારનો જન્મ દિવસ હોવાથી કેક કાપી તેની ઉજવણી કરાઈ હતી.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ