મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોગ્રેંસની ઝાટકણી કાઢતા ટવીટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ૭૦ વર્ષના કુશાસન, ભ્રષ્ટાચાર અને વંશવાદનો દેશ જવાબ આપી રહ્યો છે. યુ.પી.ની જનતાએ તમામ જૂઠાણા અને ઝેરનો જવાબ આપી દીધો છે. અમેઠીની દુર્દશા કરી ગુજરાતને છેતરવા આવ્યા છો ? ગાંધી અને સરદારની ધરતી હવે બાકીનો જવાબ આપશે.
Trending
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે