Abtak Media Google News

અમેઝોનની વેબસાઈટ પર હિંદૂ દેવતાઓના ચિત્ર વાળા ટોયલેટ કવર, બુટ અને ડોરમેટ જેવી વસ્તુઓ વેચવા પર એમેઝોનની નીંદા થઈ રહી છે. પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે કહ્યું કે એમેઝોને માંફી માંગવી જોઈએ. રામદેવે ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે હમેશા ભારતના જ દેવી દેવતીઓનું અપમાન શાં માટે ?

એમેઝોનનું કહેવું છે કે તમામ વિક્રેતાઓએ કંપનીની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ. આમ ન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રોડક્ટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે તેને સ્ટોરમાંથી હટાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.