સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવા મા આવી રહી છે ખેલેયાઓ દ્વારા નવરાત્રીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની સવી પ્રાચીન ગરબી ગણાતી જેલ ચોકની ગરબીને આ વર્ષે ૫૧ વર્ષ પૂર્ણ કર્યા છે આ નવરાત્રીનું સફળ આયોજન કરનાર આયોજકોમાં જે. એમ. શાહ,રુદ્ર ક્રિએટિવાળા પીન્ટુભાઈ, કે. એન. રાજદેવ, લલિતભાઈ ઠાકર, રાજદેવ ખડિયારી, તેમજ અનેક આ વિસ્તારના કરિયક્રો વરસોથી સફળ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર