Abtak Media Google News

મૂળ દ્વારકાની અને હાલ જામનગર લોહાણા ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી મદલાણી રીયાની તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ-૨૦૧૭ના એવોર્ડ માટે પસંદગી થતાં તેણીને દ્વારકાના રઘુવંશી અગ્રણી ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, રસિકભાઇ દાવડા, કે.જી. હિન્ડોચા તેમજ જામનગર લોહાણા ક્ધયા છાત્રાલયના રેક્ટર હસ્તે એવોર્ડ તેમજ મેડલ આપી સન્માનીત કરવામાં આવી હતી.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.