જેઠ સુદ પુનમ વડ સાવિત્રી પુનમ તરીકે ઓળખાય છે.હિન્દુ ધર્મમાં મહિલાઓ આ દિવસે વટસાવિત્રીનું વ્રત કરે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પકડમાંથી છોડાવ્યા એ કથા પ્રચલિત છે.હિન્દુ સમાજમાં વટસાવિત્રી વ્રતનું અનેરૂ મહત્વ છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્યની કામના માટે વડલાની પ્રદક્ષિણા કરી પોતાના ભરથારના દિર્ધ આયુષ્યની પ્રાર્થના કરે છે.સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલાઓએ ઠેર ઠેર વડનું પુજન કર્યું હતુ.
Trending
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે
- રીલેશનશિપમાં શું છે સોફ્ટ લોન્ચ અને હાર્ડ લોન્ચ? જાણો તમે કઈ કેટેગરીમાં આવો છો
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
- Cannes 2024ના રિવેરા લૂકમાં કિયારા અને ઐશ્વર્યા એક કરતાં એક ચઢિયાતી લાગી