ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવતા મેઘરાજાએ પાવનકારી પધરામણી ચોકકસ કરી છે પરંતુ સૌરાષ્ટ્રમાં હજી સુધી વાવણીલાયક વરસાદ થયો ન હોય જગતાતમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આખા જગતનું ધ્યાન રાખતું કુદરત મહેર ઉતારશે અને સોળ આણી વરસી જશે તેવી આશા સાથે ખેડુતોએ વાવણી કાર્યની પુરજોશ તૈયારી કરી લીધી છે હવે માત્ર મેઘરાજાની ચાટક નજરે રાહ જોવાઈ રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર