અષાઢી બીજના પાવન પર્વે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજીની નીકળેલ અલૌકિક રથયાત્રાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મહામંત્રી કિશોર રાઠોડ, અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ડે.મેયર અશ્વિન મોલીયા, નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમારની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા પુષ્કરધામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ તકે પ્રફુલભાઈ કાથરોટીયા, સંગીતાબેન છાયા, મહેશ રાઠોડ, વિક્રમ પૂજારા, રઘુભાઈ ધોળકીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, પ્રભારીઓ નરેન્દ્રસિંહ ઠાકુર નીતિન ભુત, ડો. ગીરીશ ભીમાણી, માધવ દવે, પ્રદીપ ડવ, નિલેશ જલુ, રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, કિરીટ ગોહેલ વી.એમ. પટેલ કાથડભાઈ ડાંગર, જયસુખ કાથરોટીયા રજની ગોલ, હરેશ કાનાણી પરેશ તન્ના સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- રાપર : કાનમેર હત્યા કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન
- માવઠાને કારણે ઘાસચારાના ભાવમાં વધારો: પશુપાલકો ચિંતિત
- રામકથાનું શ્રવણ કરવાથી જીવનના દુ:ખ-ત્રાસ મટી જાય: પૂ. મોરારીબાપુ
- ગુજરાતીઓની સવાર ’ચા’ થી પડે ને, કાંટો પણ ’ચા’ થી જ ચડે : આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ
- તમે પાર્ક તો ઘણા જોયા હશે પણ આ અનોખુ પાર્ક જોઈ ચોંકી જશો!
- લેબમાં બનાવેલા ડાયમંડની કિંમતમાં જબરદસ્ત કડાકો
- જામનગરની કલેક્ટર કચેરીએ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
- સોનાએ રૂ.77,000ની સપાટી વટાવી તો ચાંદીની રૂ.1 લાખ તરફની દોટ