ભાલોડિયા મહિલા કોલેજમાં એનસીસીના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ એન.એસ.એસ. ઓફિસર ડો.લલિતાબેન ભુતના માર્ગદર્શન મુજબ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.કાલાવડિયા, આદર્શ એજયુકેશન ટ્રસ્ટના મંત્રી પ્રવિણભાઈ દલસાણિયાએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ વૃક્ષારોપણ કર્યું. આ તકે ઉપલેટામાં વૃક્ષપ્રેમી પરસોતમભાઈ સોજીત્રા તથા ભીખાભાઈ લક્ષ્મી ટ્રેડીંગવાળાએ હાજર રહી પ્રોત્સાહન આપેલ. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા કોલેજનાં જી.એસ.વિરમગામા તથા તેની ટીમે ખુબ જહેમત ઉઠાવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો