યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પૂનમ ગૂપૂર્ણિમાના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રીકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અને મહત્વ હોય સ્નાન બાદ હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે ગોમતી સ્નાન કર્યા પછી ઠાકોરજીના દર્શન કરવામાં આવે તેની દ્વારકા યાત્રા સફળ થાય છે.
ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આવેલ જુના તેમજ નવા ગોમતી ઘાટ પરથી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતુ.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા