Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષ સને આજરોજ દ્વારકા નગરપાલિકા સંચાલિત વિરબાઈ માણેક હોલ ખાતે સનીય પડતર પ્રશ્નોને અનુલક્ષીને સમીક્ષા બેઠક મળી હતી.

જેમાં દ્વારકા પ્રાંતના પીજીવીસીએલ, રોડ રસ્તા, પાણી પુરવઠા, શિક્ષણ વગેરેને લગતા દ્વારકા તાલુકાની ૨૮ અરજીઓ તશ ૩૩ પ્રશ્નો તેમજ કલ્યાણપુર તાલુકાની ૨૧ અરજીઓ તા ૨૧ પ્રશ્નો રજૂ થયા હતા. વાસણભાઈએ રાજય સરકાર લેવલના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી કક્ષાએ બેઠક કરી ત્વરિત ઉકેલ આવે તેવા પ્રયાસો કરવા ખાતરી આપી હતી. જિલ્લાકક્ષાના પ્રશ્નો બાબતે સબંધિત અધિકારીઓ સો ચર્ચા કરી વહેલી તકે નિરાકરણ લાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે દર માસે કલેકટરને બેઠકમાંના પ્રશ્નોનું ફોલોઅપ લેવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.