સુત્રાપાડા શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂઆતથી અંધારી નીતિની જે કરવામાં આવતી કામગીરી હોય ભ્રષ્ટતંત્રની પોલ ખોલી લોકોના પરસેવાના પૈસાનું પાણી ત્યારે આજરોડ એક પાણી ભરેલા ટાકો ફસાય ગયો હતો ત્યારે રોડની વચ્ચે કાકરીના ઢગલા નાખી પથરવાને બદલે એમ તેમ મૂકીને જતા રહેવાથી લોકો બે અવરજવર કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. ત્યાં સવારે ભકિતનગરમા ચારથી પાંચ કલાક વાહન વ્યવહાર થંભી ગયો હતો તેમ લોકોને પણ નીકળવું મુશ્કેલી પડી રહેલ હતી તેમ કરોડાના ખર્ચે બનાવેલા ભૂગર્ભ ગટરના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયો હોયતેમજ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના પાપે રસ્તા બેસી ગયા હોય ત્યારે લોકોમાં એક જ પ્રશ્ર્ન ઉઠવા પામ્યો છે કે જવાબદારો સામે કાર્યવાહી કયારે થશે તે જોવાનું રહ્યું.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન