ફીડમ યુવા ગ્રુપના ર૧માં મંગલ પ્રવેશ નીમીતે શહેરમાં ૧૧ વર્ષથી જગન્નાથ સમીતી દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ સમીતીનું પુ. અપૂર્વમુનિદાસ સ્વામીના હસ્તે સન્માનપત્ર આપી ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, સમીરભાઇ શાહ, દીગેશભાઇ વાઘેલા, બીપીનભાઇ કેસરીયા, રાજુભાઇ ઉમરાણીયા, દીલીપભાઇ દવે, નવીનભાઇ બારડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાએ ફીડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશ વોરાએ મનોજભાઇ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કીરીટ ગોહેલ અને રીતેશ ચોકસી વગેરેનો આભાર માન્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો