જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ, પંચવટી રોડ પાસે તદન રાહત દરે ચાલતી હોસ્પિટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢી તથા ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી, કિશોરભાઈ કોટક તથા મેડીકલ ડાયરેકટર ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સરકારના રસીકરણ અભ્યાસ અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ઓરી તથા રૂબેલાની રસી મૂકવાનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ૬૦ જેટલા વાલીઓએ તેમના બાળકોને આ રસી અપાવી હતી.
Trending
- 25 પ્લોટ પર સિટી ફોરેસ્ટ ઉભા કરવાની કોર્પોરેશનની વિચારણા
- મનને શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મૂનિ:પૂ. ડુંગરસિંહજી મ.સા.
- સ્ટેન્ટ નાખ્યાં બાદ હૃદયરોગના દર્દીઓ સામાન્ય રીતે જીવન જીવી શકે છે
- બાળકની ભૂલો પર તમે પણ આજ રીતે ગુસ્સો કરો છો..?
- ગોલ્ડન ચમકદાર ગાઉન, ‘નાગીન’ જેવી ચાલ… જેકલીન ફર્નાન્ડિઝે કાન્સમાં તબાહી મચાવી
- સિયોલ AI summitની અપેક્ષા ટોચ પર…
- આરએસએસના સંસ્કારોએ મને ન્યાયતંત્રમાં ભેદભાવથી વંચિત રાખ્યો નિવૃત્તિ વેળાએ કોલકતા હાઇકોર્ટના જજની બેધડક વાત
- સુરત પોલીસે હત્યાના બનાવમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા