વેરીસીલા જોસ્ટર વાયરસને કારણ દરેકને એક વખત તો ઓળી – અછબડા થાય છે. પણ શું બીજી વખત કોઇને ચિકનપોકસ થાય છે ખરી..? ચિકપોકસ ચેપી રોગ છે. જે ઝડપી શરીરમાં ફેલાઇ જાય છે. માટે જો કોઇને ચિકનપોકસ થયું હોય તેની પાસે બેસી રહેવાથી અથવા તેણે પીધેલા પીણાના વાસણનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાની શકયતાઓ છે. ચિકનપોકસ મટી ગયાના બે દિવસ બાદના સમય સુધી પણ ચેપ લાગી શકે છે. જો તમને કયારેય ચિકનપોકસ ન થયું હોય તો ચેપ લાગવાથી પુરી શકયતાઓ છે કે તમને પણ અછબડા થાય. એવામાં ડોકટરનો સંપર્ક કરી રસી લેવું જરૂરી છે. પણ એક વાત તમને જણાવી દઇએ કે કોઇને પણ બીજી વખત ચિકનપોકસ થતું નથી પણ વાયરસને કારણે હોય અને બિમારી થઇ શકે છે. જો આ વાયરસ શરીરમાં રહી જાય તો તે રોગપ્રતીકારક શકિત પર અસર કરે છે. જો કોઇ મહીલા પ્રેગનેન્ટ હોય અને તેને ચિકનપોકસ હજુ સુધી ન થયા હોય તો વેકસીન લગાવવું જરૂરી છે. જો કે બની શકે કે કોઇને જીવનભરમાં કયારેય ચિકનપોકસ ન પણ થાય. જરૂરી નથી કે બધાને એક વખત તો અછબડા થાય જ કારણ કે શકયતાઓ છે કે શરીરમાં પહેલાથી એન્ટીબોડીઝ તૈયાર થયા હોય તો તેને કારણે ચિકનપોકસ થતા નથી.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ