સૌરાષ્ટ્રભરમાં આજે ઈદ-ઉલ-અઝહાની (બકરી ઈદ)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હઝરત ઈબ્રાહીમ, હઝરત ઈસ્માઈલની યાદમાં મનાવાતી આ કુરબાની ઈદ નિમિતે સૌરાષ્ટ્રભરનાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ અને મસ્જિદોમાં પરંપરાગત સમુહમાં નમાઝ અદા કરી હતી.ઠેર ઠેર મૌલવીઓએ ખુત્બો પઢયો હતો. અને તકરીર કરી હતી. બાદમાં તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળેમળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
Trending
- Olympicsની મશાલ Athensથી France જવા રવાના…
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?