ખંભાળીયા તથા વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ અને ૫૩માં દાઈ હિઝ હોલીનેસ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)એ જાહેર કરેલ કે, પોતાનો જન્મદિવસ તેમના બાવાજી સાહેબ (૫૨)માં દાઈ અલ મુત્કલ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસના ૨૦ રબ્બીઉલ આખરના દિવસે ઉજવણી કરશે જેથી વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના બંને ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરે છે. ખંભાળીયા દાઉદી સમાજના લોકો દ્વારા ઈદ ઉલ અદાહના તહેવારની ઉજવણી જનાબ સાહેબ મુલ્લા અબ્દુલ કાદર ઈઝઝીની અદારતમાં કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો