ખંભાળીયા તથા વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ અને ૫૩માં દાઈ હિઝ હોલીનેસ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)એ જાહેર કરેલ કે, પોતાનો જન્મદિવસ તેમના બાવાજી સાહેબ (૫૨)માં દાઈ અલ મુત્કલ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસના ૨૦ રબ્બીઉલ આખરના દિવસે ઉજવણી કરશે જેથી વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના બંને ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરે છે. ખંભાળીયા દાઉદી સમાજના લોકો દ્વારા ઈદ ઉલ અદાહના તહેવારની ઉજવણી જનાબ સાહેબ મુલ્લા અબ્દુલ કાદર ઈઝઝીની અદારતમાં કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક
- કારગીલ વિજય દિવસ નિમિતે મોટર સાયકલ રેલીમાં એનસીસીના કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા
- દાઢી-મૂછના સફેદ વાળને કાળા કરવા અપનાવો આ નુસખો